Ayurvedic Important Tips: પાચન સંબંધી problemઓ આજકાલ સામાન્ય problem બની ગયા છે. તેના કારણો વિશે વાત કરીએ તો, તે મુખ્યત્વે જીવન જીવવા પ આધારિત problem છે. સમયસર ન જમવું, ખાવા પછી તરત જ નિંદર ન આવવી, યોગ પ્રાણાયમ ન કરવા, પેટ ભરેલું હોય ત્યારે પણ જમવું, મોડી રાત્રે ખાવું એવી કેટલીક ખરાબ આદતો છે જે પાચનતંત્ર પર ખરાબ બનાવે છે. મેટાબોલિઝમ નબળું હોય ત્યારે પણ પાચન પ્રક્રિયા થતી નથી. જેના કારણે કબજિયાતની problem અને ગેસ સંબંધિત problemઓનો સામનો કરવો પડે છે.
જાણો કેટલાક આયુર્વેદીક ઉપચાર
Ayurvedic Important Tips: જમવાને લગતા કેટલીક ટિપ્સ છે જે તમારી પાચન શક્તિને સારી રાખી શકે છે. તમને કેટલીક આયુર્વેદિક ટિપ્સ વિશે જણાવી છીએ, જેને ફોલો કરવાથી તમારું પાચન પ્રક્રિયા સારું રહી શકે છે અને ઘણા રોગોથી બચી શકીએ છીએ.ખરાબ પેટ માટે અગત્યની આયુર્વેદીક ઉપચાર.
Ayurvedic Important Tips
આ પણ જુઓ: ગુજરાતમાં ફરવા લાયક છે આ બેસ્ટ જગ્યાઓ, તમે પણ લો એકવાર મુલાકાત
ભૂખ લાગે ત્યારે જ ખોરાક લેવો
જ્યારે તમે પહેલાથી જ જમેલુ પૂર્ણ રીતે પચી જાય અને તે પછી તમને ભૂખ લાગે ત્યારે જ તમારે ફરી જમવું જોઈએ. ઘણી વખત આપણે એવું લાગે છે કે આપણે ભૂખ્યા છીએ, પણ જ્યારે આપણે ડિહાઇડ્રેશનનો શિકાર હોય ત્યારે પણ તેવુ અનુભવાય છે. શરીર પ્રમાણે, જ્યારે આપણને ખરેખર ભૂખ લાગે ત્યારે જ કંઈક ભોજન લેવું જોઇયે.
શાંત અને આરામદાયક જગ્યાએ જમો
જ્યારે તમે જમવા બેસો ત્યારે આરામથી બેસો અને બને તેટલું શાંત રહીને જમો એટલે કે જમતી વખતે ફોન, ટીવી,અને લેપટોપનો જેવી વસ્તુનો ઉપયોગ ન કરો.
યોગ્ય માત્રામાં જ ખાઓ
આપણે બધા અલગ-અલગ છીએ, બધાની અલગ અલગ જરૂરિયાતો છે અને પેટનું માપ પણ અલગ છે.તેથી તમારા શરીરની ક્ષમતા મુજબ આહાર લેવો જોઈએ.
દરરોજ એક જ સમયે જમો
પ્રકૃતિને નિયમિતતા ગમે છે તેથી તમારે તેનું પાલન કરવું જોઈએ.અને દરરોજ એક જ સમયે જમવું જોઈએ.
આ પણ જુઓ: વજન ઘટાડવા માટેની અગત્યની ટિપ્સ
જમતી વખતે જમવા પર ધ્યાન આપો
તમારી તમામ પાચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરો. તમારા ખોરાકની સુગંધ, તમારી ડિશની રચના, તમારા ભોજ્નની રચના, અલગ અલગ સ્વાદ અને જ્યારે તમે જમો છો ત્યારે તમે જે અવાજ કરો છો તે પણ સાંભળો.
ગરમ ખોરાક ખાવાનું રાખો
ગરમ રાંધેલો ખોરાક જ ખાઓ. તથા ફ્રિજમાંથી સીધો બહાર કાઢેલો ખોરાક ખાવાનું ઓછું રાખો. ફ્રીજમાં રાખેલી વસ્તુઓ જમવાથી પાચન શક્તિ નબળી પડે છે.
ઝડપથી જમશો નહીં
તમારા ખોરાકને જલ્દીથી ખાઈ જશો નહીં, હંમેસા ખોરાકને ચાવવા માટે પણ સમય કાઢો. ચાવવું એ પાચનનું ખૂબ જ જરુરી છે.
ખરાબ પેટ માટે અગત્યની આયુર્વેદીક ઉપચાર.
વિચિત્ર ખોરાક એકસાથે ખાવો જોઈએ નહીં
આમ કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. કેટલાક અસંગત ખોરાક ફળો અને દૂધ, માછલી અને દૂધ વગેરે છે.
ગુણવત્તાયુક્ત ખોરાક ખાઓ
તમારો જમવાનું રસદાર અને ઓછો તેલયુક્ત છે કારણ કે આનાથી પાચન પ્રક્રિયા સરળતા રહેશે. આ પોષક તત્વોના શોષણમાં સુધારો કરશે. ખૂબ સુકો ખોરાક ખાવાનું પણ ટાળો.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી માટે ઉપલબ્ધ કરાવે છે. અહીં લખવામાં આવેલ લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત છે. તમામ નિયમોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. https://marugujaratupdates.com/ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

જમતા જમતા શું ન કરવુ જોઇએ ?
જમતા જમતા ટીવી,મોબાઇલ ન જોવા જોઇએ.
V nice tips liked it