PM Yashasvi Scheme: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.

PM Yashasvi Scheme: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના હેઠળ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ માટે શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી અને મેરીટ ના આધારે સિલેક્ષણ પ્રોશેસ કરવાની હોય છે. આ માટે વિદ્યાર્થીઑ આ PM Yashasvi Scheme અંતર્ગત પરીક્ષા આપીને સ્કોલરશીપ મેળવી શકે છે. તો જાણીએ આ PM Yashasvi Scheme હેઠળ કેવી રીતે અરજી કરવી અને શું છે પ્રોશેસ વિશે જોઈએ નીચે મુજબ.

PM Yashasvi Scheme વિશે

યોજનાનુ નામPM Yashasvi Scheme
યોજના શરૂ કરનાર સંસ્થાનેશનલ ટેસ્ટ એજન્સી (NTA)
પરીક્ષાનું નામયશસ્વી એન્ટરન્સ ટેસ્ટ (YET)
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
પરીક્ષા તારીખ29 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટyet.nta.ac.in

PM Yashasvi Scheme 2023

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિચરતી વિમુક્ત અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ઘરે બેઠા મેળવો ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 તથા ધોરણ 12 ની, કરો આ રીતે અરજી.

પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જુદી જુદી યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

સહાય રકમ

  • આ યોજના અંતર્ગત ધોરણ ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
  • આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

પાત્રતા

  • વિદ્યાર્થી ભારતનો દેશનો નાગરિક હોવો જોઈએ.
  • આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ મળવા પાત્ર છે.
  • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
  • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધારે ન હોવી જોઈએ.
  • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • છોકરાઓ અને છોકરીઓ બંને આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

NTA YET પરીક્ષાની પદ્ધતિ

  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
  • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.

આ પણ વાંચો: 12 પાસ પછી આ ક્ષેત્રમાં બનાવી શકો છો કરિયર, સૌથી વધુ મળશે પગાર.

ઓનલાઈન ફોર્મ ભરવાની રીત

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.yet.nta.ac.in ની પર જાઓ.
  • વેબસાઈટ Open કર્યા પછી રજીસ્ટર Option પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ Open થશે એમાં તમારી તમામ વિગતો ભરો અને Create Account પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.

ફોર્મ ભરવાની અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ11 જુલાઇ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
પરિક્ષાની તારીખ29 સપ્ટેમ્બર 2023
PM Yashasvi Scheme
PM Yashasvi Scheme

અગત્યની લિન્ક

ફોર્મ ભરવા માટેઅહિયાં ક્લિક કરો
નોટિફિશેન વાંચવા માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો

PM Yashasvi Scheme માં ધોરણ 9 માટે કેટલા રૂપિયા શિષ્યવૃતિ મળે છે ?

75000

આ શિષ્યવૃતિ માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://yet.nta.ac.in/c/register/

16 thoughts on “PM Yashasvi Scheme: પ્રધાનમંત્રી યશશ્વિ યોજના, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે સ્કોલરશીપ યોજના.”

Leave a Comment

error: Content is protected !!