વાસી રોટલી ના ફાયદા: આપણે બધા બીજા લોકોના કહેવા પ્રમાણે ખોરાકમાં ગરમ ખાવાનું ખાવું જોઈએ તેવું અવાર નવાર સાંભળતા હોઈએ છીએ. કારણ કે વાસી ખોરાક ખાવાથી અનેક રોગો થવાનો ડર લાગતો હોય છે. એટલે આપણે બધા વાસી ખોરાક ખાતા નથી પરણતું તમે ક્યારેય સાંભળ્યુ છે કે વાસી રોટલી ખાવાથી ઘણા ફાયદા થાય છે? આપણે બપોરે બનવેલી રોટલી સાંજે જમતા નથી અને વધેલી રોટલીને ફેકી ડેટા હોઈએ છીએ. પણ વાસી રોટલી ખાવાથી ઘણી બીમારીથી દૂર રહી શકાય છે.
વાસી રોટલીમાં શું રહેલું હોય છે?
વાસી રોટલી ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ફાડાની વાત કરવામાં આવે તો વાસી રોટલીની અંદર સ્વસ્થ બેક્ટેરિયાનો વિકાસ થાય છે. અને આ સ્વસ્થ બેક્ટેરિયા ઘણા ફાયદાકારક છે. આપણે ઘણી બીમારીથી બચાવે છે. સવારે વાસી રોટલીનો નાસ્તો કરવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને પેટ લગતા રોગોથી દૂર રહી શકાય છે. આ વિશે અન્ય ફાયદાઓ માટે વધુ માહિતી મેળવીએ.
વાસી રોટલી આહારમાં લેવાના ફાયદા
વાસી રોટલી ખાવાથી ઘણા ફાયદા થાય છે. જે નીચે પ્રમાણે છે.
- ડાયાબિટીસ કે સુગરની સમસ્યા ધરાવતા લોકો માટે વાસી રોટલી લાભકારક હોય છે.રોજ ખાંડ વગરના મોળા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
- blood pressure માં ઠંડા દૂધમાં વાસી રોટલીને 10 મિનિટ સુધી પલાળીને રાખો. ત્યારબાદ દૂધમાં પલાળેલી આ રોટલીને સવારે નાસ્તામાં ખાવાથી blood pressure કન્ટ્રોલમા રહે છે.
આ પણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીને મળશે કુલ 90000 સ્કોલરશીપ, ફોર્મ ભરવાની પ્રોસેસ
- Stress control પેટ ની સમસ્યા હોય તો તેના કારણે પણ Stress ની સમસ્યા પણ રહેતી હોય છે. તેવા માં દૂધ અને વાસી રોટલી ખાવાથી પાચન સંબંધી તકલીફો દૂર થાય છે.
- વાસી રોટલી ખાવાથી શરીરનું તાપમાન બેલેન્સ રાખી શકાય
- વાસી રોટલીઓ શરીરનુ તાપમાન મેન્ટેઈન કરવામાં ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી લૂ લાગવા જેવી સમસ્યાઓ થી દૂર રહી શકાય છે.
- શરીરને Energy આપવા માટે પણ વાસી રોટલી ખુબ લાભ કરે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી મહત્વનો ઉપાય માનવામાં આવે છે. અને શરીર ભરાવદાર થાય છે.
- તમે વાસી રોટલીથી Face pack પણ તૈયાર કરી શકો છો. જેનો પહેલીવાર ઉપયોગ કરવામાં જ સારુ result મળે છે. વાસી રોટલીમાંથી બનાવેલા ફેસ પેકનો દરરોજ ઉપયોગ કરવાથી ચામડી પર આવેલા વધતી ઉંમરના ડાઘ અને નિશાન પણ દૂર થાય છે. ઇન્સસ્ટ ગ્લો માટે તમે આ scrub કોઇપણ સમયે ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણને ચાર મિનિટ સુધી સ્કિન પર હળવા હાથે ઘસો અને પછી ચોખ્ખા પાણીથી મો ધોઇ નાંખો.
આ પણ જુઓ: Jio નો સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, અને રોજ 1.5 GB ડેટા સાથે મળશે આ ફાયદા
કેટલા સમય પહેલાની વાસી રોટલીનો ઉપયોગ કરી શકો છો?
વાસી રોટલી ખાવાથી ઉપર મુજબના જોયેલા ફાયદાઓ રહેલા છે. પરંતુ વાસી રોટલી ખાતા પહેલા ખાસ એ ચેક કરવુ જોઇએ કે આ વાસી રોટલી ખખાવા લાયક છે કે કેમ ? ઘઉંની રોટલી બનાવીને 8 થી 12 કલાક પછી એને ખાવામા ઉપયોગ કરવાથી વધુ પૌષ્ટિક મળે છે, આના જ કારણે પહેલાના વખતના લોકો સવારે ખાવા માટે વાસી રોટલી નો ઉપયોગ કરતાં તેથી તેમની તંદુરસ્તી સારી હતી.
આ પ્રયોગ કરતાં તમારે ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઇએ.
અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | અહિં ક્લીક કરો |

વાસી રોટલી કેટલા સમય પહેલા બનાવેલી હોય તેનો ઉપયોગ કરી શકાય ?
8 થી 12 કલાક પહેલા બનાવેલી રોટલી સવારે ઉપયોગ કરી શકાય છે.
વાસી રોટલી ખાતા પહેલા શું ધ્યાન રાખવુ જોઇએ ?
વાસી રોટલી રોટલી ખાતા પહેલા તે ખાવાલાયક છે કે નહિ તે અવશ્ય ચેક કરવુ જોઇએ.
1 thought on “વાસી રોટલી ના ફાયદા: વાસી રોટલી ફેંકી ન દેતા, ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ”